આંચલનાં ઘડતરનાં તબક્કામાં જે વ્યક્તિઓએ અમને મદદ કરી રહયાં છે તેઓને અમો અમારા તરફથી આભાર પ્રદાન કરીએ છીએ.તેઓએ તેઓનો કિંમતી સમય સંસ્થાની મહત્વની પ્રવૃત્તિઓ માટે સ્વયંસેવક તરીકે ફાળવ્યો છે.
પ્રો. અનિલ શિન્હા કે જેઓએ આંચલ માટે લોગો બનવ્યો છે.તેઓ અમદાવાદની નેશનલ ઇન્સ્ટીિટયુટ ઓફ ડિસાઇનનાં, કમ્યુનિકેશન ડિસાઇનનાં વડા છે.
શ્રી રાજ ગિલડા, કે જેઓએ નોન પ્રોફિટ સંસ્થા ઉભી કરવા અને વિકસાવવા માટે તેઓનું કિંમતી માર્ગદર્શન અને વ્યક્તિગત અનુભવ જણાવ્યો છે.તેઓ લેન્ડ અ હેન્ડ-ઇન્ડિયાનાં સહ સ્થાપક છે.
ડો. સૌન નરોન્હાએ આંચલનાં પહેલાં સમાચારપા, સુંદર મનને બનાવવામાં અને વિકસાવવામાં મદદ કરી છે.તેઓ વોશિંગટન ડી.સી.નાં ઇન્ટરા હેલ્થમાં હેલ્થ ઓફિસર તરીકે કામ કરે છે.
કુ.શનોના નરોના કે જેઓએ સતત તેઓના વિચારો અને પ્રેરણા દ્વારા ટેકો આપેલ છે.તેઓ ન્યુયોર્કમાં ક્રેડીટ સ્યુઇસમાં એનાલીસ્ટ તરીકે કામ કરે છે.
]]>